બિન સચિવાલય કારકુન કામચલાઉ
પ્રતિક્ષાયાદી,
પ્રમાણપત્રોની ચકાસણી અને
ખાતા ફાળવણીનો કાર્યક્રમ
જાહેરાત ક્રમાંકઃ ૨૧/૨૦૧૧૧૨ બિન સચિવાલય
કારકુનના તા.૧૯/૯/૨૦૧૨ના રોજ જાહેર થયેલ પરિણામ
અનુસાર કામચલાઉ પ્રતિક્ષાયાદીમાં સ્થાન પામનાર
ઉમેદવારો માટેનો પ્રમાણપત્રોની ચકાસણી
અને ખાતા ફાળવણીનો કાર્યક્રમ. તા.૧૧-૦૨-૨૦૧૪
અને ૧૨-૦૨-૨૦૧૪ ના રોજ યોજવામાં આવેલ છે. તે
અંગેની સૂચનાઓ.